અમદાવાદના પ્રખ્યાત આરટીઓ સર્કલ ખાતે મેટ્રોના બ્રિજની નીચે કોંગ્રેસપાર્ટી દ્વારા પાર્ટીની જાહેરાત કરતુ જાહેરાતનું બોર્ડ લાગેલ છે. જે ચાડા ખાય છે આચાર સંહિતા અમલની ખોટી કાર્યવાહીની.ઠેર ઠેર જાહેરાતોના બોર્ડ હજુ પણ દેખાઈ રહ્યા છે. ખુલ્લેઆમ આચાર સંહિતા ભંગ કરવામાં આવી રહ્યું છે.તંત્ર દ્વારા આચાર સંહિતાના અમલ કરાવવામાં રહેમનજર રખાતી હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે.
આરટીઓ સર્કલ ખાતે મેટ્રો બ્રિજની નીચે કોંગ્રેસપાર્ટી દ્વારા પાર્ટીની જાહેરાત કરતુ બોર્ડ

#image_title
- Categories: Ahmedabad Samachar
Related Content
બાપુનગર વિધાનસભા ૪૯ ના ભાજપના ઉમેદવાર દિનેશસિંહ કુશવાહ દ્વારા ક્લેકટર કચેરી ખાતે નામાંકન પત્ર ભરવામાં આવ્યું
By
divyasardargroup
15/11/2022
કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય વિરુદ્ધ કોંગ્રેસના કોર્પોરેટરો
By
divyasardargroup
13/11/2022
ECI તેમજ AMC ની રહેમ નજર હેઠળ આચાર સંહિતા ભંગ, રાજકીય પાર્ટીઓના હોર્ડિંગ બોર્ડ યથાવત
By
divyasardargroup
13/11/2022
જર્જરિત વિશાલા બ્રિજ પર ફક્ત કલર કામ કરી જર્જરિત બ્રિજ ને મજબૂત બનાવતું સરકારી તંત્ર
By
divyasardargroup
13/11/2022
અ.મ્યુ.કો. ની લાપરવાહીએ લીધો નિર્દોષ વ્યક્તિનો ભોગ
By
divyasardargroup
13/11/2022