Search Result for ''

Bapunagar Legislative Assembly BJP Candidate Dinesh Singh Kushwaha Filled Nomination Form at Collector's Office

બાપુનગર વિધાનસભા ૪૯ ના ભાજપના ઉમેદવાર દિનેશસિંહ કુશવાહ દ્વારા ક્લેકટર કચેરી ખાતે નામાંકન પત્ર ભરવામાં આવ્યું

બાપુનગર વિધાનસભા ૪૯ ના ભાજપના ઉમેદવાર દિનેશસિંહ કુશવાહ દ્વારા ક્લેકટર કચેરી ખાતે નામાંકન પત્ર ભરવામાં આવ્યું બાપુનગર વિધાનસભા ૪૯ ના ભાજપના ઉમેદવાર દિનેશસિંહ કુશવાહ દ્વારા સમર્થકોની ખૂબ જ મોટી સંખ્યાની ...

danilimda MLA shaileshbhai manubhai parmar

કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય વિરુદ્ધ કોંગ્રેસના કોર્પોરેટરો

જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહ્યી છે તે જોતા ચૂંટણી માહોલ જામતો દેખાઈ રહ્યો છે.વાત કરીએ દાણીલીમડા વિધાનસભા મતવિસ્તારની કે જ્યાં હાલ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય શૈલેષ મનુંભાઇ પરમાર ...

ECI તેમજ AMC ની રહેમ નજર હેઠળ આચાર સંહિતા ભંગ, રાજકીય પાર્ટીઓના હોર્ડિંગ બોર્ડ યથાવત

ECI તેમજ AMC ની રહેમ નજર હેઠળ આચાર સંહિતા ભંગ, રાજકીય પાર્ટીઓના હોર્ડિંગ બોર્ડ યથાવત

ECI, ચૂંટણી પંચ તેમજ AMC ની રહેમ નજર હેઠળ આચાર સંહિતા ભંગ, રાજકીય પાર્ટીઓના હોર્ડિંગ બોર્ડ યથાવત ECI (ભારતીય ચૂંટણી પંચ), રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતાના અમલ કરાવવામાં ESI ...

જર્જરિત વિશાલા બ્રિજ પર ફક્ત કલર કામ કરી જર્જરિત બ્રિજ ને મજબૂત બનાવતું સરકારી તંત્ર

જર્જરિત વિશાલા બ્રિજ પર ફક્ત કલર કામ કરી જર્જરિત બ્રિજ ને મજબૂત બનાવતું સરકારી તંત્ર

જર્જરિત વિશાલા બ્રિજને ફક્ત કલરકામ કરી ભ્રસ્ટાચાર આચારવામાં આવી રહ્યું છે.? એક બાજુ મોરબીમા ઝૂલતા પુલમા મોટો ભ્રસ્ટાચાર આચરવા આવ્યા હોવાના ખુલાસાઓ થઇ રહ્યા છે. 2 કરોડના સમારકામ ટેન્ડરમા ફક્ત ...

આરટીઓ સર્કલ ખાતે મેટ્રો બ્રિજની નીચે કોંગ્રેસપાર્ટી દ્વારા પાર્ટીની જાહેરાત કરતુ બોર્ડ

આરટીઓ સર્કલ ખાતે મેટ્રો બ્રિજની નીચે કોંગ્રેસપાર્ટી દ્વારા પાર્ટીની જાહેરાત કરતુ બોર્ડ

અમદાવાદના પ્રખ્યાત આરટીઓ સર્કલ ખાતે મેટ્રોના બ્રિજની નીચે કોંગ્રેસપાર્ટી દ્વારા પાર્ટીની જાહેરાત કરતુ જાહેરાતનું બોર્ડ લાગેલ છે. જે ચાડા ખાય છે આચાર સંહિતા અમલની ખોટી કાર્યવાહીની.ઠેર ઠેર જાહેરાતોના બોર્ડ હજુ ...

અ.મ્યુ.કો. ની લાપરવાહીએ લીધો નિર્દોષ વ્યક્તિનો ભોગ

અ.મ્યુ.કો. ની લાપરવાહીએ લીધો નિર્દોષ વ્યક્તિનો ભોગ

વંદે ભારત એક્સપ્રેસ અને અહમદાવાદ મેટ્રોના ઉદ્ધઘાટન સમયે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદીની સુરક્ષા અને સાવચેતીના પગલાં રૂપે કાલુપુર રેલવે સ્ટેશનના 12નંબર પ્લેટફોર્મ ખાતે અને આજુ બાજુના વિસ્તારમા અંદાજે ...

सतर्कता जागरूकता सप्ताह का समापन समारोह ईएसआईसी मुख्यालय और कार्यालयों में आयोजित किया गया

सतर्कता जागरूकता सप्ताह का समापन समारोह ईएसआईसी मुख्यालय और कार्यालयों में आयोजित किया गया

'सतर्कता जागरूकता सप्ताह' (31.10.2022 - 06.11.2022) का समापन समारोह ईएसआईसी मुख्यालय और सभी ईएसआईसी ( ESIC )क्षेत्रीय कार्यालयों, अस्पतालों और फील्ड कार्यालयों में आयोजित किया गया। समारोह में मुख्य अतिथि ...

Even after more than 24 hours passed hoarding boards of those parties appeared

24કલાકથી વધુ સમય વીત્યું હોવા છતાંય જે તે પાર્ટીઓના હોર્ડિંગ બોર્ડ દેખાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવતા ગુજરાતમા આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. છતાંય આચારસંહિતા લાગુ થયાને 24કલાકથી વધુ સમય વીત્યું હોવા છતાંય જે તે પાર્ટીઓના હોર્ડિંગ બોર્ડ ...

Gujrat Election 2022

Gujrat Election 2022: ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચાર સંહિતા લાગુ, જાણો આદર્શ આચાર સંહિતા અંગેની સમગ્ર વિગતો

રાજ્યમાં આજે ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે ત્યારે એ જાણવું જરૂરી છે કે આખરે આદર્શ આચાર સંહિતા શું છે અને તેનો ભંગ કરવા ...

Prayer Meeting at Commissioner's Office Shahibaug for Peace of Bereaved Souls of Morbi Bridge Tragedy

મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને શાંતિ માટે કમિશનર ઓફિસ શાહીબાગ ખાતે પ્રાર્થના સભા

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ નાગરિકોના દિવંગત આત્માઓ ને આદરના ચિન્હ તરીકે તારીખ 02/11/2022 ના રોજ સમગ્ર ગુજરાતમાં શોક જાહેર કરવામાં આવેલ છે, જે અનુસંધાને મૃત્યુ પામેલ નાગરિકોના દિવંગત ...

Page 1 of 4 1 2 4

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?